ઈસુએ કહ્યું કે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવાને આપણે પસ્તાવો કરવો જોઈએ અને નાના બાળક જેવું બનવું જોઈએ [૧૮:૩]
ઈસુએ કહ્યું કે નાના બાળકની જેમ જે પોતાને નમ્ર કરે છે તે આકાશના રાજ્યમાં સૌથી મોટું છે [૧૮:૪]
આ નાનાઓ જેઓ ઇસુમાં વિશ્વાસ કરે છે તેઓને જ કોઈ ઠોકર ખવડાવશે તે કરતા તેઓના ગળે ઘંટીના પડ બાંધીને સમુદ્રમાં નખાવું સારું છે [૧૮:૬]
ઈસુએ કહ્યું કે આપણને ઠોકર ખવડાવનારને ફેકી દેવું જોઈએ [૧૮:૮-૯]
ઈસુએ કહ્યું કે આ નાનામાંથી એક ને પણ વખોડવા ના જોઈએ કેમ કે દૂતો પિતાનું મુખ સદા જુએ છે [૧૮:૧૦]
એ ફક્ત પિતાની ઈચ્છા નથી કે નાનોમાંથી કોઈનો નાશ ના થાય [૧૮:૧૨-૧૪]
પહેલા તારે જઈને તારી અને તેની વચ્ચે તેનો દોષ બતાવવો જોઈએ [૧૮:૧૫]
બીજું, તારે તારી સાથે સાક્ષી તરીકે બીજા બે ભાઈઓને લેવા જોઈએ [૧૮:૧૬]
ત્રીજું, તારે આ બાબત મંડળીને કહેવી જોઈએ [૧૮:૧૭]
ઈસુએ વચન આપ્યું કે જ્યાં તેના નામમાં બે કે ત્રણ જણા ભેગા મળશે ત્યાં તેમની વચ્ચે તે હાજર રહેશે [૧૮:૨૦]
ઈસુએ કહ્યું કે આપણે આપણા ભાઈને સાત વખત સીતેર વાર માફ કરવો જોઈએ [૧૮:૨૧-૨૨૨]
માલિકનું ચાકર પર દસ હજારનું લેણું હતું અને તેમાંથી તેણે કશું જ ચુકવ્યું ન હતું [૧૮:૨૪-૨૫]
માલિકને દયા આવી અને ચાકરનું દેવું તેણે માફ કર્યું [૧૮:૨૭]
ચાકરે ધીરજ રાખી નહિ અને તેને તેણે જેલમાં પૂરી દીધો [૧૮:૨૮-૩૦]
માલિકે ચાકરને કહ્યું કે તેણે સાથી ચાકર પર દયા દાખવવી જોઈતી હતી [૧૮:૩૩]
માલિકે ચાકરને તે દેવું વાળે ત્યાં સુધી પીડા આપનારાઓને સોપ્યો [૧૮:૩૪]
ઈસુએ કહ્યું જો આપણે આપણા ભાઈને હ્રદયથી માફ નહિ કરીએ તો પિતા માલિકે જેમ ચાકર સાથે કર્યું તેમ જ કરશે [૧૮:૩૫]