ઘણાએ આમંત્રણ ગંભીરતાથી ના લીધું અને તેમના વ્યવસાય પર ગયા અને ઘણાએ રાજાના ચાકારોને મારી નાખ્યા [૨૨:૨-૬]
રાજાએ પોતાનું સૈન્ય મોકલીને તેઓને મારી નખાવ્યા અને તેમના નગરો સળગાવી દીધા [૨૨:૭]
પછી રાજાએ લગ્નની મિજબાનીમાં જેટલા તેમના ચાકારોને મળે તેટલા સારા અને નરસાને બોલાવ્યા [૨૨:૯-૧૦]
રાજાએ તેને બાંધીને બહાર ફેંકી દીધો [૨૨:૧૧-૧૩]
ફરોશિઓએ ઈસુને તેની જજ વાતોમાં ફસાવાનો પ્રયત્ન કર્યો [૨૨:૧૫]
તેઓએ પૂછ્યું કે કાઈસારને કર આપવો ઉચિત છે શું? [૨૨:૧૭]
ઈસુએ કહ્યું કે કાઈસારનું છે તે કાઈસારને આપવું અને ઈશ્વરનું છે તે ઈશ્વરને આપવું [૨૨:૨૧]
સદુકીઓ માનતા હતા કે પુનરુત્થાન છે જ નહિ [૨૨:૨૩]
પત્નીને સાત પતિઓ હતા [૨૨:૨૪-૨૭]
ઈસુએ કહ્યું કે સદુકીઓ ના તો શાસ્ત્રને જાણે છે કે ના તો ઈશ્વરના સામર્થ્યને [૨૨:૨૯]
ઈસુએ કહ્યું કે પુનરુત્થાનમાં પરણતા નથી [૨૨:૩૦]
ઈસુએ કહ્યું કે શાસ્ત્ર કે જ્યાં ઈશ્વરે કહ્યું છે કે તે ઇબ્રાહિમ, ઇશાક,અને યાકૂબનો ઈશ્વર છે -ઈશ્વર જીવતાઓનો ઈશ્વર છે [૨૨:૩૨]
ફરોશી પંડિતે ઈસુને પૂછ્યું કે સૌથી મોટી આજ્ઞા કઈ છે [૨૨:૩૬]
ઈસુએ કહ્યું કે પ્રભુ તારા ઈશ્વરને પુરા મનથી, આત્માથી અને પૂરા અંત:કરણથી પ્રેમ કર અને જેવો પોતાને તેવો તારા પાડોશીને પ્રેમ કર [૨૨:૩૭-૩૯]
ઈસુએ તેઓને પૂછ્યું કે ખ્રિસ્ત કોનો દીકરો છે[૨૨:૪૨]
ફરોશીઓએ કહ્યું કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે [૨૨:૪૨]
ઈસુએ પછી તેઓને પૂછ્યું કે દાઉદ તેના દીકરા ખ્રિસ્તને પ્રભુ કહીને કેમ બોલાવે છે[૨૨:૪૩-૪૫]
એક પણ શબ્દનો જવાબ ફરોશીઓ ઈસુને આપી શક્યા નહિ [૨૨:૪૬]