આત્મામાં જેઓ રાંક છે તેઓ આશીર્વાદિત છે કેમકે આકાશનું રાજ્ય તેઓનું છે [૫:૩]
જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે કેમ કે તેઓ દિલાસો પામશે [૫:૪]
જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે કેમ કે તેઓ પૃથ્વીનું વરસો પામશે [૫:૫]
જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે કેમ કે તેઓ ધરાશે [૫:૬]
ઈસુના નામે જેઓનું અપમાન કરાશે અને જેઓને સતાવાશે તેઓ આશીર્વાદિત છે કેમ કે આકાશમાં તેમની માટે મોટો બદલો છે [૫:૧૧-૧૨]
રૂડી કરણીઓથી વિશ્વાસીઓએ લોકો આગળ પોતાનું અજવાળું ફેલાવા દેવું જોઈએ [૫:૧૫-૧૬]
જૂના કરારના પ્રબોધાકો અને ભવિષ્યવાણીઓને પૂર્ણ કરવા આવ્યા હતા [૫:૧૭]
જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને બીજાને શીખવાડે છે તે આકાશના રાજ્યમાં સૌથી મોટો કહેવાશે [૫:૧૯]
ઈસુએ કહ્યું તેઓ જેઓ ખૂન કર્યું તેઓ જ ન્યાયના જોખમમાં આવશે તેમ નહિ પરંતુ જેઓ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તેઓ પણ ન્યાયના જોખમમાં આવશે [૫:૨૧-૨૨]
જો આપણા ભાઈને આપણી વિરુધ્ધ કંઈ હોય તો ઈસુના શીખવ્યા પ્રમાણે આપણે જઈને આપણા ભાઈની સાથે સલાહ કરવી જોઈએ [૫:૨૩-૨૪]
ઈસુએ શીખવ્યું કે આપણો વાડી કેદખાનું પહોંચે પહેલા તેની સાથે સંમત થવાનો પ્રયત્ન કરવો જોઈએ [૫:૨૫]
ઈસુએ કહ્યું કે વ્યભિચાર કરવો એટલું જ નહિ પણ સ્ત્રી પર ખોટી નજર રાખવી પણ ખોટું છે [૫:૨૭-૨૮]
ઈસુએ કહ્યું કે આપણને પાપ કરાવે તેનાથી છુટકારો મેળવવો જોઈએ [૫:૨૯-૩૦]
વ્યભિચારના કારણે ઇસુ છુટાછેડા માન્ય કરે છે [૫:૩૨]
જો પતિ તેની પત્નીને ખોટી રીતે છૂટાછેડા આપે અને તે ફરી લગ્ન કરે તો તે તેનાથી વ્યભિચાર કરાવે છે?
ઈસુએ કહ્યું આ બધાના સમ ખાવાના બદલે આપણે આપણે "હા નું હા" અને "ના નું ના" કહેવું જોઈએ [૫:૩૩-૩૭]
ઈસુએ શીખવ્યું કે જે દુષ્ટ છે તેની સામા આપણે ના થવું જોઈએ [૫:૩૮-૩૯]
ઈસુએ શીખવ્યું કે આપણા શત્રુઓ અને આપણને સતાવનારાને પ્રેમ કરવો ને પ્રાર્થના કરવી જોઈએ [૫:૪૩-૪૪]
ઈસુએ કહ્યું કે આપણે ફક્ત આપણને પ્રેમ કરનારને જ પ્રેમ ના કરવો જોઈએ પણ આપણા શત્રુઓને પણ પ્રેમ કરવો જોઈએ કેમ કે આપને એ જ કરીએ છીએ જે વિદેશીઓ પહેલેથી જ કરે છે [૫:૪૬-૪૭]