John 1

John 1:1

આદિએ એ કોણ હતું?

આદિએ શબ્દ હતો.

શબ્દ શું હતો?

શબ્દ દેવ હતો.

શબ્દ કોની સંઘાતે હતો.

શબ્દ દેવની સંઘાતે હતો.

John 1:2

શબ્દ કોની સંઘાતે હતો.

શબ્દ દેવની સંઘાતે હતો.

John 1:3

શું શબ્દ વિના કંઇ ઉત્પન્ન થયું?

તેનાથી સઘળું ઉત્પન્ન થયું, એટ્લે જે કંઇ પણ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં.

John 1:4

શબ્દમાં શું હતું?

તેનામાં જીવન હતું.

John 1:6

દેવે મોકલેલા માણસનું નામ શું હતું?

તેનું નામ યોહાન હતું.

John 1:7

યોહાન શું કરવા આવ્યો હતો.

તે સાક્ષી તરીકે અજવાળા વિષે સાક્ષી આપવા માટે આવ્યો હતો, કે સર્વ તેનાથી વિશ્વાસ કરે.

John 1:8

યોહાન જેના વિષે સાક્ષી આપવા માટે આવ્યો હતો તે અજવાળને જગતે જાણ્યું કે સ્વીકાર્યું?

યોહાન જે અજવાળા વિષે સાક્ષી આપવા આવ્યો હતો તે અજવાળું જગતે જાણ્યું નહીં, અને તે અજવાળાના પોતાના લોકોએ તેને સ્વીકાર્યું નહીં.

John 1:9

યોહાન જેના વિષે સાક્ષી આપવા માટે આવ્યો હતો તે અજવાળાને જગતે જાણ્યું કે સ્વીકાર્યું?

યોહાન જે અજવાળા વિષે સાક્ષી આપવા આવ્યો હતો તે અજવાળું જગતે જાણ્યું નહીં, અને તે અજવાળાના પોતાના લોકોએ તેને સ્વીકાર્યું નહીં.

John 1:10

યોહાન જેના વિષે સાક્ષી આપવા માટે આવ્યો હતો તે અજવાળાને જગતે જાણ્યું કે સ્વીકાર્યું?

યોહાન જે અજવાળા વિષે સાક્ષી આપવા આવ્યો હતો તે અજવાળું જગતે જાણ્યું નહીં, અને તે અજવાળાના પોતાના લોકોએ તેને સ્વીકાર્યું નહીં.

John 1:11

યોહાન જેના વિષે સાક્ષી આપવા માટે આવ્યો હતો તે અજવાળાને જગતે જાણ્યું કે સ્વીકાર્યું?

યોહાન જે અજવાળા વિષે સાક્ષી આપવા આવ્યો હતો તે અજવાળું જગતે જાણ્યું નહીં, અને તે અજવાળાના પોતાના લોકોએ તેને સ્વીકાર્યું નહીં.

John 1:12

જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેમના માટે અજવાળાએ શું કર્યું?

જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેને દેવના છોકરાં થવાનો અધિકાર આપ્યો.

John 1:13

જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલા દેવના છોકરાં કેવી રીતે બની શક્યા?

તેઓ દેવથી જન્મીને દેવના છોકરાં બની શક્યા.

John 1:14

શું શબ્દ જેવુ કોઈ છે કે હતું, કે જે પિતા તરફથી આવ્યું હોય.

ના! શબ્દ જ એકમાત્ર અજોડ વ્યક્તિ છે કે જે પિતા તરફથી આવ્યો.

John 1:16

જેના વિષે યોહાને સાક્ષી આપી તેની ભરપૂરીમાંથી આપણે શું પામ્યા?

તેની ભરપૂરીમાંથી આપણે સહુ કૃપા પર કૃપા પામ્યા.

John 1:17

ઇસુ ખ્રિસ્ત મારફતે શું આવ્યું?

કૃપા તથા સત્યતા ઇસુ ખ્રિસ્ત મારફતે આવી.

John 1:18

કોણે દેવને કોઈપણ સમયે દીઠો છે?

દેવને કોઈ માણસે કદી દીઠો નથી.

કોણે દેવને આપની આગળ પ્રગટ કર્યો છે.

જે પિતાની ગોદમાં છે તેણે તેને આપણી આગળ પ્રગટ કર્યો છે.

John 1:22

યરુશાલેમથી યાજકોએ અને લેવીઓએ પૂછ્યું ત્યારે યોહાને તે પોતે કોણ છે એ માટે શું કહ્યું?

તેણે કહ્યું કે, “યશાયા પ્રબોધકે જે કહ્યું કે, પ્રભુનો માર્ગ પાધરો કરો, તે પ્રમાણે રાનમાં ઘાંટો પાડનારની વાણી હું છું.”

John 1:23

યરુશાલેમથી યાજકોએ અને લેવીઓએ પૂછ્યું ત્યારે યોહાને તે પોતે કોણ છે એ માટે શું કહ્યું?

તેણે કહ્યું કે, “યશાયા પ્રબોધકે જે કહ્યું કે, પ્રભુનો માર્ગ પાધરો કરો, તે પ્રમાણે રાનમાં ઘાંટો પાડનારની વાણી હું છું.”

John 1:29

યોહાને પોતાની પાસે ઇસુને આવતો જોઈને શું કહ્યું?

તેણે કહ્યું, “જુઓ, દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે.”

John 1:31

યોહાન કેમ પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છે?

તે પાણીથી બાપ્તિસ્મા કરતો આવ્યો છે કે જેથી ઇસુ, દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે, તે ઇસ્રાએલ આગળ પ્રગટ થાય.

John 1:32

એ કઈ નિશાની હતી જેણે યોહાન આગળ ઇસુને દેવના દીકરા તરીકે પ્રગટ કર્યો.

એ નિશાની એ હતી કે જેના પર યોહાન આત્માને ઊતરતો અને રહેતો જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે.

John 1:33

એ કઈ નિશાની હતી જેણે યોહાન આગળ ઇસુને દેવના દીકરા તરીકે પ્રગટ કર્યો.

એ નિશાની એ હતી કે જેના પર યોહાન આત્માને ઊતરતો અને રહેતો જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે.

John 1:37

યોહાનના બે શિષ્યોએ શું કર્યું જ્યારે તેમણે યોહાનને ઇસુને “દેવનું હલવાન” કહેતો સાંભળ્યો?

તેઓ ઇસુની પાછળ ગયા.

John 1:40

તે બેમાંથી એકનું નામ શું છે જેણે યોહાનને બોલતો સાંભળ્યો અને ઇસુની પાછળ ગયો.

તે બે માંથી એકનું નામ આન્દ્રિયા છે.

John 1:41

આન્દ્રિયાએ તેના ભાઈ સિમોનને ઇસુ વિષે શું કહ્યું?

આન્દ્રિયાએ સિમોનને કહ્યું, “અમને મસીહ મળ્યો છે.”

John 1:42

સિમોન જે કહેવાશે તે વિષે ઇસુએ શું કહ્યું?

ઇસુએ કહ્યું કે સીમોન કેફા (જેનો અર્થ પત્થર છે) કહેવાશે.

John 1:44

પિતર અને આન્દ્રિયાનું શહેર કયું હતું?

પિતર અને આન્દ્રિયાનું શહેર બેથસૈદા હતું.

John 1:49

નથાનિયેલે ઇસુ વિષે શું કહ્યું?

નથાનિયેલે કહ્યું, “રાબ્બી, તું દેવનો દીકરો છે! તું ઇસ્રાએલનો રાજા છે.

John 1:51

નથાનિયેલ શું જોશે તે વિષે ઇસુએ શું કહ્યું?

ઇસુએ નથાનિયેલને કહ્યું કે તે આકાશ ઊઘડેલું, અને દેવના દૂતોને, માણસના દીકરા પર ચઢતા અને ઉતરતા જોશે.